મહામારી / ભારત માટે કઇ વેક્સિનની પસંદગી કરશે સરકાર? રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યા 4 સવાલ

rahul ask four questions to pm narendra modi about corona vaccine

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ કોવિડ-19 મહામારીને પહોંચી વળવા અને કોરોનાની રસીને લઇને જોડાયેલા 4 સવાલ પ્રધાનમંત્રી મોદીને પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકારે પૂછ્યું હતું કે, મોદી સરકાર ભારત માટે કઇ કોરોના વેક્સિનની કેવી રીતે પસંદગી કરશે. આ સાથે જ તેમણે પૂછ્યું કે કોરોનાની રસી લગાડવા માટે કેવા પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ