રાશિફળ / આ તારીખે થશે રાહુ અને કેતુનું પરિવર્તન, જાણો કઈ 4 રાશિએ રહેવું પડશે સૌથી વધુ સાવધાન

rahu ketu transit 2020 is going to change its zodiac sign know what will be its effect

23 સપ્ટેમ્બર 2020ના રોજ એટલે કે આજથી 2 દિવસ બાદ રાહુ અને કેતુનો ગોચર શક્ય બની રહ્યો છે. આ દિવસે રાહુ વક્રી થઈને મિથુનથી વૃષભ રાશિમાં પરિવર્તન કરશે. સાથે કેતુ ધનથી વૃશ્વિક રાશિમાં પરિવર્તન પામશે. રાહુ સવારે 5.28 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ સવારે 7.38 મિનિટે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. આ બંને રાશિમાં આ ગ્રહ 12 એપ્રિલ સુધી રહેશે. રાહુ અને કેતુનો ગોચર વ્યક્તિને ખૂબ જ પ્રભાવિત કરે છે. તો જાણો કઈ 4 રાશિને માટે આ ગોચર મુશ્કેલીભર્યો સાબિત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ