સૂચન / ભારતના સૌથી મોટા આર્થિક સંકટ મુદ્દે રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ, કહ્યું...

raghuram rajan says india is in a period of greatest economic crisis the government should alhelp of opposition and experts

રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કોરોના વાયરસના કારણે સર્જાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે દેશ સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે સરકારે આમાંથી બહાર નીકળવા માટે વિપક્ષ સહિત વિશેષજ્ઞોની મદદ લેવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ