ચેતવણી / વાયુસેનામાં રાફેલના સમાવેશ પર રાજનાથસિંહનો હુંકારઃ દેશ પર આંખો બગાડનારાઓ માટે કડક સંદેશ

Rafale induction a stern message for those eyeing our sovereignty say rajnath singh

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે પાંચ રાફેલ લડાકૂ વિમાનને અંબાલા એરબેઝ પર સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવ્યાં. આ કાર્યક્રમના સંબોધનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે આપણી સરહદ પર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના માટે રાફેલ એક મોટો અને કડક સંદેશ છે. 

બ્રેકિંગ ન્યૂઝ