ચુંટણી / PM મોદીના રડાર વાળા નિવેદન પર વિપક્ષનો પલટવાર, વિવાદ બાદ BJPએ ટ્વિટ કર્યું ડિલીટ

r ow over pm modi cloud can help us escape radar comment on air strikes congress

વડાપ્રધાન નરેદ્ર મોદી(PM Modi)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન એમણે સલાહ આપી હતી કે વાદળ અને વરસાદ થવાને કારણે ભારતીય વાયુસેના (Indian Air Force)ના વિમાન પાકિસ્તાનની રડારમાં આવવાથી બચી શકે છે. પીએમ મોદીના આ નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ