તહેવાર / આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં બની રહ્યો છે વિશેષ સંયોગ, જાણે કયા સમયે શું ખરીદવું ગણાશે શુભ

pushy nakshatra yog on 21 october before diwali, know shubh muhurt and things to buy for prosperity

જ્યોતિષમાં 27 નક્ષત્રોના ચક્રમાં પુષ્ય આઠમો નક્ષત્ર છે. આ નક્ષત્રને રાજા કહેવામાં આવે છે. તેના દેવતા બૃહસ્પતિ અને સ્વામી શનિ છે. દિવાળી પહેલાં પુષ્ય નક્ષત્ર આવે તે શુભ માનવામાં આવે છે. આ સમયે કરેલું કોઈપણ કામ ફળદાયી મનાય છે. વારની સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી ગુરુ પુષ્ય, રવિ પુષ્ય, શનિ પુષ્ય, બુધ પુષ્ય જેવા મહાસંયોગનું પણ નિર્માણ થાય છે. આ સમયે કરેલી ખરીદી શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ