પવિત્ર અધિક માસમાં પાંચ મહાન મંત્રોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મનવાંચિછત ફળ મળશે. પણ મંત્ર જાપ કરતી વખતે ભૂલથી પણ આ ન કરતાં આ ભૂલ. જાણીલો એ પાંચ મહાન મંત્ર
મંત્ર જાપ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલ
મંત્ર જાપ માટે તુલસીની માળાનો ઉપયોગ કરવો જોઇએ.
જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ.
મંત્રજાપ પછી ભગવાનને પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગવી.