નિવૃત્તિ / ...તો સરકાર કર્મચારીઓને વહેલા છૂટા કરી દેશે, જાણો કારણ

punjab to reduce govt employees retirement age to 58 years

પંજાબ સરકારે તાજેતરમાં જ નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી ઘટાડીને 58 કરી દીધી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર પણ નિવૃત્તિ વયમર્યાદા ઘટાડાવા લાંબા સમયથી વિચારણા કરી રહી છે. પ્રશ્ન એ છે કે શું રિટાયર્મેન્ટની વયમર્યાદા ઘટાડવાથી ફાયદો થઇ શકે છે? 

બ્રેકિંગ ન્યૂઝ