આતંકવાદ / BSFએ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદીને પંજાબ બોર્ડર પર કર્યા ઠાર

punjab tarantaran india pakistan border bsf three trespassers shot dead

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ને ભારત- પાકિસ્તાન સીમા પર 5 ઘૂસણખોરોના ઠાર કરવામાં આવ્યા છે. પંજાબના તરનતારનમાં 5 આતંકવાદીઓ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે બીએસએફની 103 બટાલિયને પાંચેયને ઠાર માર્યા હતા. આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ