ચૂંટણી / 20 દિવસથી ચૂપચાપ છે સિદ્ઘુ, નારાજગી વ્યક્ત કરવા કામ-ધંધો છોડ્યો અને નથી કોઇના સંપર્કમાં

punjab-minister-navjot-sidhu-upset-with-congress-skips-work-ahead-lok-sabha-polls

પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 20 દિવસથી બધા જ કામ છોડીને ચુપચાપ બેસી ગયા છે. તેમની સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન તેઓએ કોઈ કોંગ્રેસી નેતાનો પણ સંપર્ક નથી કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ