Coronavirus / પંજાબમાં જે વ્યક્તિનું મોત થયું તેના કારણે 23 લોકો કોરોના પોઝિટિવ, 15 ગામ સીલ કરાયા

punjab man who died of coronavirus infected 23 people 15 villages sealed

પંજાબમાં કોરોના વાયરસ (Coronavirus)થી પોઝિટિવ એક વ્યક્તિનું 18 માર્ચે મોત થયુ હતું. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસના 33 કેસમાંથી 23 કેસમાં તેના કારણે જ વાયરસ ફેલાયો છે. કોરોના વાયરસથી સંક્રમિત 70 વર્ષનો આ વ્યક્તિ પંજાબમાં એક ગુરુદ્વારાનો ગ્રંથી હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ