પંજાબ પોલિટિક્સ / આવતીકાલે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે ચન્ની, જાણો સીએમ બન્યા બાદ શું કરશે પહેલું કામ

punjab in the hands of dalit cm who is the new chief minister of punjab charanjit singh channi

પંજાબના નવનિયુક્તી મુખ્યમંત્રી ચરણજીત ચન્ની આવતીકાલે સવારના 11 વાગ્યે શપથ લેશે. રાજ્યપાલને મળ્યા બાદ તેમના શપથનો સમય નક્કી કરાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ