નિર્ણય / 15 સપ્ટેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓ વૅક્સિન નહીં લે તો કરાશે આ કાર્યવાહી, જુઓ ક્યાં અપાયો આદેશ

punjab government employees to be sent on compulsory leave after september 15

કોરોના વૅક્સિનેશનને લઈને પંજાબ સરકારે કડક વલણ અપનાવ્યું છે. મેડિકલ ઉપરાંત કોઈ અન્ય કારણથી કોરોનાનો પ્રથમ ડોઝ ન લેનારા સરકારીકર્મીઓને 15 સપ્ટેમ્બર બાદ અનિવાર્યરૂપથી રજા પર મોકલી દેવાનો આદેશ જાહેર કરી દેવાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ