સત્ય / ખેડૂત આંદોલનની આગેવાની કરી રહ્યું છે પંજાબ, જ્યાં દર ત્રીજો ખેડૂત ગરીબી રેખા નીચે, આત્મહત્યા કરવા મજબૂર

punjab farmer protest condition msp issue government real life

દિલ્હીની સરહદ પર છેલ્લા એક અઠવાડીયાથી અડિંગો જમાવીને બેઠા છે ખેડૂતો. પંજાબથી લઈને હરિયાણા સુધી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને કૃષિ કાયદામાં પરિવર્તનની માંગ કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં સરકાર અને ખેડૂત સંગઠનોની ચર્ચા પરિણામ વિહોણી રહી પરંતુ વાતચીતનો દોર હજું ચાલું છે. ખેડૂતોના આ આંદોલનની લડાઈ પંજાબના ખેડૂતો લડી રહ્યા છે. જેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ ધનિક છે. પરંતુ હકિકત કંઈક અલગ જ દ્રશ્ય સર્જી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ