પંજાબ ચૂંટણી / અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાના ચૂંટણી પંચે આપ્યા આદેશ, લગાવ્યો છે આ ગંભીર આરોપ

punjab election commission orders registration of fir against arvind kejriwal

પંજાબ ચૂંટણી પંચે અકાલી દળની ફરિયાદ પર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોહાલીમાં FIR નોંધવાના આદેશ આપી દીધા છે. શિરોમણી અકાલી દળ તરફથી કેજરીવાલ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘની ફરિયાદ નોંધવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ