પંજાબ / માલગાડીઓ ચલાવો, નહીં તો સેના સહીત આખું દેશ થશે પરેશાન : CM અમરિંદર સિંહે નડ્ડાને લખ્યો પત્ર

Punjab CM Urges Nadda to Start Goods Trains, Not Deprive Army of Supplies

પંજાબમાં ખેડૂતોના આંદોલનને જોતા હાલમાં ટ્રેનોની સર્વિસ બંધ કરવામાં આવી છે, જોકે તેના કારણે અન્ય વસ્તુઓ પર ખરાબ અસર પડી રહી છે જેને લઈને ત્યાંના મુખ્યમંત્રીએ નડ્ડાને પત્ર લખ્યો છે.  

બ્રેકિંગ ન્યૂઝ