અમરિંદર સિંહે પૌત્રી સરબઈંદર કૌર અને તેના પતિ આદિત્ય નારંગને આશીર્વાદ આપતા પરિવારની વચ્ચે પંજાબી લોકગીત ગાયું. આ દરમિયાન તેમને પટિયાલા સાંસદ પત્ની પરનીત કૌરે સાથ આપ્યો હતો.
સોશિયલ મીડિયામાં ગીત થયું વાયરલ
બન્નેએ આજ દી દિહાદી રખ ડોલીની માં ગીત ગાયું હતુ. બન્ને નેતાઓ ગાયેલુ આ ગીત સોશિયલ મીડિયામાં પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે... સોશિયલ મીડિયામાં કેપ્ટન અમરિંદર સિંહના લોકો વખાણ કરતા નજરે પડે છે.