ચેતવણી / કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ, અશાંત પંજાબથી પાકિસ્તાનને થઈ રહ્યો છે ફાયદો, ખેડૂતોને કરાઈ રહ્યા છે બદનામ

punjab cm capt amarinder singh said to center distubed punjab suits pakistan

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિંઘુ બોર્ડર પર થયેલી હિંસાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું ગણાવ્યું છે. અમરિંદર સિંહે પંજાબને અશાંત કરવાની પાકિસ્તાનની ષડયંત્રને લઈને કેન્દ્ર સરકારને સતર્ક કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ