BIG NEWS / આવતાવેંત એક્શનમાં ભગવંત માન: હવે ડાયરેક્ટ CMને WhatsApp મેસેજ પર કરી શકાશે ભ્રષ્ટાચારની ફરિયાદ

punjab cm bhagwant mann announces anti corruption helpline will be launched on 23rd march

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને આજ રોજ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, '23 માર્ચનાં રોજ શહીદ દિવસ પર રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરાશે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ