પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂત આંદોલનને લઈને મંગળવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે ખેડૂત આંદોલનનું જલ્દી સમાધાન કરવા પર દબાણ નાંખ્યતા રાજ્યને અશાંત ભૂતકાળની યાદ અપાવી છે. તેમણે 1984માં કરવામાં આવેલા ઓપરેશન બ્લૂ સ્ટારનો સંદર્ભ દેતા કહ્યું કે તે સમયની માંગો પર લાંબી વાર્તા ઓપરેશનનું કારણ બની હતી.
લાંબી વાર્તા બાદ ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતુ
પાકિસ્તાનથી રહેલા ખતરાને પણ નજર અંદાજ ન કરી શકાય
જેમાં ઓપરેશન બ્લૂ સ્ટારને પ્રોત્સાહન મળ્યું હતુ
પાકિસ્તાનથી રહેલા ખતરાને પણ નજર અંદાજ ન કરી શકાય
સર્વદલીયય બેઠક વિશે પંજાબ સરકાર તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યુ. જેમાં ખેડૂતોની સમસ્યાને જલ્દી પહોંચી વળવાની જરુર પર ભાર મૂકવામાં આવ્યો છે. પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અહીં પણ કહ્યું કે પાકિસ્તાનથી રહેલા ખતરાને પણ નજર અંદાજ ન કરી શકાય. તેમણે કહ્યું કે આપણે બધાએ આ સમસ્યાનો ઉકેલ પરિસ્થિત હાથમાંથી નિકળી જાય તે પહેલા કાઢવો પડશે.
લાંબી વાર્તા બાદ ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતુ
સિંહે ચેતવતા કહ્યું કે જો અહીં ગુસ્સો ભડકે છે તો તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેમણે યાદ અપાવતા કહ્યું કે 42 માંગોને લઈને 2 મહિનાથી લાંબી વાર્તા બાદ ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું હતુ.
જેમાં ઓપરેશન બ્લૂ સ્ટારને પ્રોત્સાહન મળ્યું હતુ
પંજાબના સીએમને રાજ્યમાં ઉગ્રવાદને ફેલાતા પહેલા અકાળી દળ દ્વારા ઉઠાવવા માં આવેલા સ્વાયત્તતાની માંગોનો ઉલ્લેખ કર્યો. જેમાં ઓપરેશન બ્લૂ સ્ટારને પ્રોત્સાહન મળ્યું હતુ. 42 માંગોમાં પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢને પંજાબમાં ટ્રાન્સફર કરવાની માંગ સામેલ હતી. હરિયાણા અને રાજસ્થાનની સિંચાઈના પાણીનો પોતાના ભાગનું ટ્રાન્સફર, અમૃતસરને એક પવિત્ર સ્થળ જાહેર કરવા, સ્વર્ણ મંદરમાં રોજ થનારી પ્રાર્થનાને પ્રસારિત કરવા માટે રેડિયો ટ્રાંસમીટરની સ્થાપના અને સંવિધાન દ્વારા સિખ ધર્મના એક અલગ ધર્મ રુપે માન્યતા આપવાનું સામેલ હતુ. જ્યારે આ હિંસા નિયંત્રણથી બહાર થઈ તો અનેક માંગોને માનવામાં આવી હતી.
ગુલામ નબી આઝાદની ચેમ્બરમાં આ બેઠક યોજાઈ
ત્યારે ખેડૂતના મુદ્દા પર ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભાજપ સાથે સંબંધ તોડ્યા બાદ પહેલા વાર બેઠકમાં અકાળી દળ સામેલ થયું હતુ. અકાળી દળના રાજ્યસભાના સાંસદ નરેશ ગુજરાલ બેઠકમાં સામેલ થયા. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદની ચેમ્બરમાં આ બેઠક યોજાઈ હતી.