કોરોના સંકટ / આ રાજ્યમાં 2 અઠવાડિયા સુધી લંબાવાયો કર્ફ્યુ, લોકોને દરરોજ 4 કલાક જ મળશે છૂટ

 punjab cm amarinder says lockdown will be lifted for 4 hours every dayin punjab curfew extended to 2 weeks

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીને અટકાવા માટે લૉકડાઉન પાર્ટ-2 જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પંજાબમાં અત્યાર સુધીમાં 322 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત થયાં છે,ત્યારે રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉનને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ