Farmer Protest / ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં હિંસા દેશનું અપમાન છે, મારું માથું શરમથી ઝૂકી ગયુંઃ અમરિંદર સિંહ

punjab Chief Minister Condemns Violence In Delhi In The Name Of Farmer Protests

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે થયું તે રાષ્ટ્રનું અપમાન છે. તેઓએ કહ્યું કે આ ઘટનાએ દેશને શર્મસાર કરી છે. દિલ્હી પોલિસે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ