બેદરકારી / 60 લોકોનો ભોગ લેનાર અમૃતસર રેલ દુર્ઘટનાને એક વર્ષ થયું, પણ હજુ સુધી દોષિતોને સજા નથી મળી

 Punjab Amritsar train accident dussehra 60 people Died

આજથી બરાબર એક વર્ષ પહેલાં અમૃતસર નજીક દશેરાની ઉજવણી કરી રહેલા લોકો સાથે રેલ દુર્ઘટના બની હતી. જેમાં 60 લોકો મોત થયાં હતા. ઘટના એટલી ભયાનક હોવા છતાં ઉંઘતી સરકાર અને પોલીસ હજુ સુધી દોષિતોને સજા કરાવી શકી નથી. આમાં દેશ કેવી રીતે વિકાસ કરી રહ્યો છે એવું માની શકાય.

બ્રેકિંગ ન્યૂઝ