Coronavirus / SIIના CEO પૂનાવાલાએ કહ્યું, આ સમય સુધીમાં સરકાર ખરીદી શકે છે વેક્સીનના 40 કરોડ ડોઝ

pune sii ceo adar poonawalla corona vaccine govt of india purchase 300 400 million doses by july 2021 serum

પુનાની કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ પૂનાવાલાએ કહ્યું કે આવનારા 2 અઠવાડિયામાં કંપનીની 'Covishield'નો ઈમરજન્સી માટે ઉપયોગ કરાઈ શકે છે. આ સાથે જ આવનારા જુલાઈ 2021 સુધીમાં સરકાર વેક્સીનના 40 કરોડ ડોઝ ખરીદી શકે છે. 'Covishield' ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા દ્વારા SIIની સાથે તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ