સીઝફાયર / પૂંછમાં પાકિસ્તાન તરફથી ગોળીબારમાં  એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, એક ઘાયલ

Punchh pakistan cease fire causes death of 3 civilians with one injured

ભારત પાસેથી વારંવાર લપડાક પડ્યા પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડી નથી રહ્યું. જમ્મુ કશ્મીર ના પૂંછ જીલ્લામાં LOCના કરમારા ગામમાં યુદ્ધ વિરામના ભંગનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન દ્વારા રહેણાક વિસ્તારને નિશાનો બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ લોકો માર્યા ગયા હતાં. જો કે, ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાનની ચોકીઓ ને નુકશાન પહોચાડીને તેમજ તેમના સૈનિકોને ઘાયલ કરીને વળતો જવાબ આપવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ