આતંકવાદી હુમલો / પુલવામા અટેક બાદ જાણો CRPFમાં શું પરિવર્તન આવ્યાં

pulwama terror attack first anniversary know about crpf mechanism

ગત વર્ષ 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં CRPF (કેન્દ્રીય રિઝર્વ દળ)નાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 CRPFના જવાનો શહીદ થયાં હતા. આ હુમલા પાછળ પાકિસ્તાન દ્વારા પ્રોત્સાહિત કરાયેલા આતંકવાદી સંગઠન જૈશે-એ- મહોમ્મદનો હાથ છે. ભારતે વળતો જવાબ આપવા પાકિસ્તાનના બાલાકોટ ખાતે રહેલા જૈશે કેંપ પર હુમલો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ