જયપુર / પુલવામાના શહીદની પત્નીઓએ કેમ ઊતરવું પડ્યું રસ્તા પર? પોલીસનો વ્યવહાર જોઈ ખુદ પાયલટ પણ પોતાની સરકાર વિરુદ્ધ, જાણો શું છે આખો વિવાદ

pulwama martyrs wives protests in jaipur, BJP supports them, sachin pilot goes against own party

જયપુરમાં વીરાંગનાઓ વળતર અને નોકરીઓની માગ કરી રહી હતી. આ મામલામાં ભાજપ સાંસદ કિરોડીલાલે ગહેલોત સરકાર પર વીરાંગનાઓનો અવાજ શમવાનો આરોપ મૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ