આમંત્રણ / પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારજનોને શપથગ્રહણ માટે અપાયુ આમંત્રણ

pulwama-martyr-kin-to-be-among-guests-in-pm-modi-swearing-in-ceremony-in-new-delhi

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથ વિધિનો ભવ્ય કાર્યક્રમ દિલ્હીમાં યોજાવાનો છે. આ કાર્યક્રમમાં વિવિદ દેશોના મહેમાની સાથે સાથે પુલવામા શહીદ થયેલા પરિવારોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ