શ્રદ્ધાંજલિ / પુલવામા શહીદોને PM મોદી, અમિત શાહએ આપી શ્રદ્ધાંજલિ, CRPF એ કહ્યું, અમે ભૂલ્યાં નથી, અમે નહીં કરીએ માફ

pulwama attack pm modi and amit shah pay homage to martyrs

ગત વર્ષે આજના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF) ના કાફીલા પર જમ્મૂ-શ્રીનગર નેશનલ હાઇ વે પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ આતંકી ઘટનાની આજે પહેલી વરસી પર PM મોદી, અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહે CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ