પુલવામા / કેવી કરૂણતા કે'વાય, પુલવામાની ઘટનાને એક વર્ષ થયું તો'ય જવાનની માતાને નથી મળી સહાય

pulwama attack martyr kaushal kumar rawat central government did not complete its promise

પુલવામા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે પરંતુ એ હુમલામાં માર્યા ગયેલા શહીદોને હજુ સુધી કોઇ મદદ મળી નથી. કેન્દ્ર સરકારે માત્ર વાયદા કર્યા પરંતુ હજુ સુધી તેને પૂર્ણ નથી કર્યા. તંત્રનું વલણ પણ એટલુ અસંવેદનશીલ છે કે, શહીદોના પરિવારજનો ઓફિસોના ચક્કર લગાવીને થાકી ચૂક્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ