પુલવામા હુમલો / CRPFએ કહ્યું, 40 જવાનોની શહિદી માટે ભારતીય ગુપ્તચર એજન્સીઓ જવાબદાર

pulwama attack crpf report

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને મોટી જાણકારી સામે આવી છે. 14 ફેબ્રુઆરીએ CRPF પર થયેલો આતંકી હુમલો ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા હતી. આ વાત CRPFના આંતરિક રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ