રાજકોટ / પોતાને કલ્કી અવતાર માનતા રમેશ ફેફર વિશે સાયકોલોજીસ્ટ શું કહે છે, એક વખત જાણવા જેવું

pshycologist say something ramesh ferar

રમેશચંદ્ર ફેફરને લઈને મનોચિકિત્સકો સાથે વીટીવીની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમા મનોચિકિત્સકોએ કહ્યું કે તેમને સારવારની ખૂબ જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ