સુરેન્દ્રનગર / ગંદા પાણીનો નિકાલ કરતી પાઇપલાઇનના વિરોધમાં દલિત સમાજ દ્વારા હાઇવે પર ચક્કાજામ

protest of Dalits surendranagar gujarat

સુરેન્દ્રનગરના દસાડા હાઇવે પર દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા દલિત સમાજના સ્મશાનમાંથી ગટરના ગંદા પાણીનો નિકાલ કરતી પાઇપલાઇન નાખવામાં આવી છે. જેને લઇ દલિત સમાજ દ્વારા નનામી મૂકી ચક્કાજામ કરવામાં આવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ