વિરોધનો જ્વાળામુખી / અગ્નિપથની આગમાં 700 કરોડથી વધારેની સંપતિ બળીને રાખ, વિરોધ પ્રદર્શનો યથાવત, કોંગ્રેસ કરશે સત્યાગ્રહ

protest continues against agnipath scheme in bihar property worth 700 crores burned into ashes

બિહારમાં Agnipath Scheme વિરુદ્ધ થયેલા પ્રદર્શનોમાં અબજો રૂપિયાની સંપતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બિહારને 10 નવી ટ્રેનો મળી શકે એટલી કિંમતની સંપતિ સળગાવી દેવાઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ