સિદ્ધી / અનેક લોકોના જીવ બચશે, પંખે લટકીને આત્મહત્યા કરવા જતાં લોકોને ભારતીય પ્રોફેસરની આ શોધ

professor made such a fan which will come down as soon as he tries to hang it

તમને અવાર-નવાર સાંભળવામાં આવ્યું હશે કે ફાંસી લગાવવા માટે લોકો પંખાનો ઉપયોગ કરે છે. આત્મહત્યાના મોટાભાગના કેસમાં લોકો પંખા પર લટકીને ફાંસી લગાવતા હોય તેવી વાત સામે આવી છે. જેને પગલે ઈન્દોરના પ્રોફેસરે એક એવો પંખો તૈયાર કર્યો છે, જે ફાંસી લગાવતા જ નીચે આવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ