ખુલાસો / સુશાંતના સૌથી નજીકના મિત્રનું આવ્યું મોટું નિવેદન, કહ્યું તેના મોત બાદ કેટલાંક લોકોએ...

producer sandeep s singh says some powerful created drama

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેના ફેન્સને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. બોલિવૂડમાં પણ એકબીજા પર દોષારોપણ અને આઉટસાઈડર્સ સાથે ખરાબ વ્યવહાર પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સુશાંતનો મિત્ર અને પ્રોડ્યૂસર સંદીપ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સુશાંતની મોત બાદ કેટલાક પાવરફુલ લોકોને અંતિમ સંસ્કારમાં ન બોલાવવા પર ડ્રામા ક્રિએટ કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ