TMKOC / દયાબેનના નામે ખોટું બોલ્યા સિરિયલના મેકર્સ, અસિત મોદીએ કહ્યું, લોકો ગાળો આપી રહ્યા છે...

producer asit kumarr modi reaction over dayaben comeback trolling taarak mehta ka ooltah chashmah

ટ્રોલિંગ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ રિએક્ટ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ જણાવ્યું કે દયાબેન રાતો રાત શોમાં નથી આવી શકતી. તે દયાબેનની એન્ટ્રી જબરદસ્ત રીતે કરાવશે. તેમણે વચન આપ્યું છે કે શોમાં દયાભાભી જરૂર આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ