કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના સોનભદ્ર નરસંહારના 10 ગોન્ડ આદિવાસીઓના પરિવારજનોની મુલાકાત કરી જે ગત મહીને 17 જુલાઇએ જમીન વિવાદને લઇને થયેલ ગોળીબારમાં માર્યા ગયા હતા. પ્રિયંકા ગાંધીએ આદિવાસી લોકો સાથે વાતચીત કરી સ્પષ્ટતા જાહેર કરી.
ઉત્તરપ્રદેશના સોનભદ્ર સ્થિત ઉમ્ભા ગામ પહોંચી પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારજનોને મળ્યા બાદ ટ્વિટર પર લખ્યું, ''સોનભદ્રમાં ઉમ્ભા ગામના આદિવાસી બહેનો-ભાઇઓ સાથે વાત કરીને એ સ્પષ્ટ થયું કે-
1 એમને પોતાની જમીનનો માલિકી હક જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તે અસુરક્ષિત રહેશે અને એમને હેરાન કરવામાં આવશે.
2 આરોપી પ્રધાન દ્વારા ગામની મહિલાઓ અને પુરુષો પર નોંધવામાં આવેલ કેસ અને તંત્ર દ્વારા લગાવવામાં આવેલ ગુંડા એક્ટ રદ્દ કરવો જોઇએ.
3 હજુ સુધી ગામમાં પોલીસ ચોકી નથી. ઉમ્ભાના નિવાસી હજુ સુધી ડર હેઠળ જીવી રહ્યા છે.
2. आरोपी प्रधान द्वारा गाँव की महिलाओं और पुरुषों पर दर्ज कराए मुक़दमें और उन पर प्रशासन द्वारा लगाया गया गुंडा ऐक्ट रद्द किया जाना चाहिए।
3. अभी तक गाँव में पुलिस चौकी नहीं लगी। उभ्भा के निवासी अभी भी दहशत में जी रहे हैं। pic.twitter.com/4QxRVYSvd9