નિવેદન / પ્રિયંકા અને મમતાએ નોટબંધીને ગણાવી આફત, કહ્યું દેશની અર્થવ્યવસ્થાને કરી બર્બાદ

Priyanka Gandhi Vadra and Mamta Banerjee calls demonetisation as disaster that all but destroyed economy

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, નોટબંધી એ દેશની અર્થવ્યવસ્થાને બગાડનાર આપત્તિ સાબિત થઈ છે. 8 નવેમ્બરના રોજ, નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે પ્રિયંકાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ