ઉત્તરપ્રદેશ / ઉન્નાવ મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું પીડિતા માટે ન્યાયની લડાઇ અમે મજબૂતીથી લડીશું

priyanka gandhi slams bjp over unnao case says this is not possible without political protection

રોડ અકસ્માતમાં ઘાયલ ઉન્નાવ બળાત્કાર પીડિતા ખુબ જ ગંભીર સ્થિતિમાં છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી પર હુમલો કરતા ટ્વવિટ કરી કહ્યું કે, 'ઉન્નાવ બળાત્કાર મામલા અને પરિવારને તકલીફ પહોંચાડવી સત્તાના સંરક્ષણ વિના સંભવ નથી. હવે ધીરે-ધીરે હકીકત સામે આવી રહી છે, અને ભાજપ નેતાઓના નામ અને પોલીસનું ઢીલાપણું સામે આવી રહ્યું છે.' 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ