ધરણા / ઇન્ડિયા ગેટથી પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, કહ્યું, તાનાશાહી નહીં ચાલે

priyanka gandhi protest on india gate delhi updates

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આસામથી દિલ્હી સુધી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે વિપક્ષે સરકાર પર હુમલા તેજ કરી દીધા છે. કોંગ્રેસ મહાસચિવે સોમવારે સાંજે ઇન્ડિયા ગેટ પર ધરણા કર્યા હતા. તેઓએ મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે, તેઓ દેશની આત્મા પર હુમલો કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ