રાજકોટ / સરકારના આદેશ બાદ ઓનલાઈન શિક્ષણ બંધ કરવા ખાનગી શાળાના મહામંડળે નિર્ણય લીધો

મહામારીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને બાનમાં લેવામાં આવી રહ્યા છે. મહામારીમાં શાળા સંચાલકો ઓનલાઈન ભણતરના નામે વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હતી પરંતુ શાળાઓને ફી ન લેવાના ગુજરાત હાઇકોર્ટે આદેશ આપતા સંચાલકોએ હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ