અંબાજી અકસ્માત / CM વિજય રૂપાણીએ મૃતકોના પરિવારને સહાયની કરી જાહેરાત

private bus accident on ambaji danta highway CM Vijay Rupani

ગઇકાલે અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે આ અકસ્માત મામલે મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ