અંબાજી અકસ્માત / માઁ અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસ પલટી જતાં 21 લોકોના મોત, રસ્તા પર લોહીની નદીઓ વહી

Private bus Accident On ambaji danta highway banaskantha

બનાસકાંઠામાં અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માઁ અંબાના દર્શન કરી પરત ફરતાં 50 શ્રદ્ધાળુંઓની બસ અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટ નજીક પલટી જતાં 21 લોકોના મોત થયા છે. જેમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ