સોશિયલ મીડિયા / શું હવે તમારી મરજીથી સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં કરી શકાય? સરકાર કરવા જઇ રહી છે આ નિર્ણય

privacy of 40 crore indian social media users will end when the new law comes into force

સોશિયલ મીડિયા પર સરકારની નજર છે ચેતી જજો. કેમકે સોશિયલ મીડિયાનો ઘણો ફાયદો છે તેટલું જ નુકશાન છે. ઘણીવાર સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ થયો હોય છે જેના કારણે અનેક નુકશાન પણ થાય છે. જેને પગલે સરકાર તેને લઈને ગંભીરતાથી વિચારી રહી છે સરકાર બનાવવા જઈ રહી છે આ કાયદો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ