શ્રાવણમાં શિવાલય / સોમનાથ મંદિરના દર્શન કરવા જતાં ભક્તો માટે ખાસ સુવિધા, PM મોદી દ્વારા કરાશે વર્ચ્યુઅલ લોકાર્પણ

Prime Minister Narendra Modi will inaugurate new projects of Somnath temple

સોમનાથ મંદિર નજીક સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, TFC ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ, તેમજ અહલ્યાબાઈ મંદિર પરિસરના વર્ચ્યુલ લોકાર્પણ થવાની તૈયારીઓ શરૂ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ