આઝાદીનો પર્વ / 75મા સ્વતંત્રતા દિવસ પર PM મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવશે, જાણો પ્રધાનમંત્રીનો સમગ્ર કાર્યક્રમ

Prime Minister Narendra Modi will fly the tricolor for the 8th time

15 ઓગસ્ટ 2021એ દેશભરમાં 75મા સ્વતંત્ર દિવસની ઊજવણી થશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી વખત ત્રિરંગો લહેરાવશે. લાલકિલા પર ધ્વજવંદન કરીને પ્રધાનમંત્રી પ્રજાજોગ સંદેશો આપશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ