જાહેરાત / આવતીકાલે PM મોદી દેશને કરશે સંબોધન, લૉકડાઉન અંગે કરી શકે છે આ જાહેરાત

Prime Minister Narendra Modi will address the nation at 10 AM tomorrow

આવતીકાલે 14 એપ્રિલે દેશમાં લૉકડાઉનની મર્યાદા પૂર્ણ થઈ રહી છે ત્યારે સમાચાર આવી રહ્યાં છે કે આવતીકાલે સવારે 10 વાગ્યે PM મોદી દેશને સંબોધન કરશે. ત્યારે મહત્વનું છે કે દેશમાં લૉકડાઉન લંબાવવાને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે. ત્યારે જો લૉકડાઉન લંબાવાય તો તેની સાથે અમુક મહત્વની જાહેરાતો પણ PM મોદી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ