મુલાકાત / મમતા બેનર્જીની અપીલ સ્વીકારીને આ કામ માટે PM મોદી 57 દિવસ બાદ નીકળશે બહાર

prime minister narendra modi to undertake aerial survey of cyclone affected areas of west bengal mamata banerjee also asked...

વાવાઝોડા અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં ભયાનક તારાજી સર્જાઇ છે. તેના કારણે 72થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. આ દરમિયાન મમતા બેનર્જીએ બંગાળના લોકોને રાહત પેકેજની જાહેરાત કરતા કહ્યું હતું કે પીએમ મોદીએ બંગાળમાં આવીને સ્થિતિનું નિરીક્ષણ કરવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ