AIIMSમાં આજે સવારે પ્રધાનમંત્રીએ કોવેક્સિન વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. આ વેક્સીન ભારત બાયોટેક અને ICMR દ્વારા બનાવાઈ છે. ઉલ્લેખનીય છે કે 1 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ પહેલો ડોઝ લીધો હતો.
આ 2 નર્સે આપ્યો પીએમ મોદીને વેક્સીનનો બીજો ડોઝ
બીજા ડોઝ સમયે પોંડિચેરીની પી. નીવેદા અને પંજાબની નિશા શર્માએ પીએમ મોદીને વેક્સીન લગાવી હતી.
The two nurses who administered #COVID19 vaccine to PM Narendra Modi at AIIMS, Delhi are — P. Niveda from Puducherry and Nisha Sharma from Punjab.
પીએમ મોદીએ દેશના દરેક નાગરિકોને કોરોનાની વેક્સીન લગાવવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે કોરોના વેક્સીનેશન આપણી પાસે કોરોના વાયરસને હરાવવાની ખાસ રીતમાંની એક છે.